ઇઝરાઇલ પેલેસ્ટાઇન સંઘર્ષ પર ભારતનું વલણ:-
- ભારત, 2-રાજ્યના સમાધાનમાં માને છે.
- તે ઇઝરાઇલ સાથેના ભારતના વધતા જતા સંબંધને જાળવવા સાથે એક સ્વતંત્ર ઇઝરાયેલ અને સ્વતંત્ર પેલેસ્ટાઇનની સ્થાપનાને સમર્થન આપે છે.
- તાજેતરના સંઘર્ષ પર, ભારતે બંને પક્ષોને આદેશ આપ્યો છે કે જમીન પરની પરિસ્થિતિમાં ફેરફાર કરવાનું ટાળી બંન્ને દેશો શાંતિ જાળવે.